Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુનાવણી સાથે સમાંતર રૂપે મધ્યસ્થતાના પ્રયત્નો ચાલુ રખાશેઃ કોર્ટ

૧૮ ઓકટોબર સુધીમાં અયોધ્યા કેસની દલીલો પૂર્ણ કરવાની ડેડલાઇન નક્કી કરતા ચીફ જસ્ટિસઃ નવેમ્બર સુધીમાં આવી શકે છે નિર્ણય

અયોધ્યા કેસમાં ૨૬માં દિવસની સુનાવણી શરૂ કરવામાં આવી છે સુપ્રીમ સંવિધાનપીઠમાં એ વાત પર હજુ મંથન ચાલી રહ્યું છે કે સુનાવણી પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશેઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે અમને આશા છે કે અમે અયોધ્યા જન્મભુમિ મામલે ૧૮ ઓકટોબર સુધીમાં સુનાવણી પૂર્ણ કરી લેશું: તેના માટે દરેક પક્ષોએ પ્રયત્નો કરવા પડશે. ત્યારબાદ અમને ચાર સપ્તાહનો સમય નીર્ણય કરવા માટે મળશે.

(1:12 pm IST)