Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઝારખંડ જો હત્યારાઓને ફાંસીની સજા નહી મળે તો આત્મહત્યા કરી લઇશઃ તબરેજની પત્નીનો આક્રોશ

 ઝારખંડના તબરેજ અંસારી લિંચીગ કેસમાં તબરેજની પત્ની શાઇસ્તા પરવીનએ કહ્યું છે કે જો આરોપીઓ પર હત્યાની ધારા નહી લાગે અને એમને ફાંસીની સજા નહી થાય તો તે આત્મ હત્યા કરી લેશે. આ પહેલા આરોપીઓ પર લાગેલ હત્યાની ધારા હટાવવા પર શાઇસ્તાએ કહ્યુ હતું કે પ્રશાસનિક દબાવને લઇ આવું થયુ છે. પોલીસે ચાર્જશીટમાં આરોપીઓ પર ધારા ૩૦૪ લગાડી છે.

(12:00 am IST)