Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાકિસ્તાનને મળનારા વધારાના પાણી પર રોક લગાવશું: કેન્દ્રીય જળ શકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઘોષણા

         કેન્દ્રીય જળ શકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતએ કહ્યું છે કે  ભારત સિંધુ જળ સંધિ ઉપરાંત પાકિસ્તાનને મળવાવાળું વધારાનુ પાણીના પ્રવાહ પર રોક લગાવશે.

         એમણે કહ્યું ભારતની નદીઓમાંથી પાકિસ્તાનને મોટી માત્રામાં વધારે પાણી મળે છે. રાવી નદીની બીજી તરફ જમા થનારૂ વરસાદનુ પાણી નદીઓ મારફત પાકીસ્તાન પહોંચી જાય છે.

(12:00 am IST)