Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

‘પૂર્વ ભારતનો ગેટવે બનશે કાશી, ‘પર્યટનથી પરિવર્તન' ચાલુ છે';વડાપ્રધાન મોદી

નવી દિલ્હી :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે જ્યાં તેમણે બીએચયુમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે વારાણસીમાં 'પર્યટનથી પરિવર્તન' અભિયાન સતત ચાલુ છે. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પીએમ મોદીએ 557 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ કર્યુ. તેમણે મોટુ એલાન કરતા કહ્યુ કે કાશીને પૂર્વ ભારતના ગેટવે તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(9:50 pm IST)