Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ભીમ આર્મીના ચંદ્રશેખરનું બ્‍યાનઃ ‘‘રાવણ'' શબ્‍દનો પ્રયોગ નામમાં કરશો તો કાનૂનીી કાર્યવાહી

૧૬ મહીનાના જેલવાસ બાદ જેલમાંથી બહાર આવેલ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરે પોતાના નામમાંથી ‘રાવણ' શબ્‍દ દૂર કરેલ છે. અને છતાં પણ જો કોઇ એમના નામમાં આને જોડશે તો તેઓ એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. ચંદ્રશેખરના સાથીદારોએ એમના નામમાં ‘‘આઝાદ'' જોડી દીધેલું અને ઠાકુરો અને બ્રાહમણવાદ વિરૂદ્ધ લડાઇમાં પ્રતિકના મામલે રાવણ પણ જોડી દીધેલ.

(12:00 am IST)