Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનથી મકાન અને ૧૬ દુકાનો ક્ષતિગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલામાં શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયેલ ભૂસ્ખલનમાં એક મકાન અને ૧૬ દુકાનો ક્ષતિગ્રસ્ત થઇ ગઇ પોલિસના જણાવ્યા પ્રમાણે શ્રીનગરથી ૩૮ કિલોમીટર દૂર શ્રીનગર-લેહ રાજમાર્ગ પર બોમબાગ ગામમા ભૂસ્ખલન થયુ કાટમાળ ખસેડવાની કાર્યાવહી ચાલુ છે.

(9:43 am IST)