Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

છઠ્ઠા સૌથી શ્રીમંત રહી ચૂકેલા અનિલ અંબાણી હવે અબજપતિ નથી રહ્યા

નવી દિલ્હી : આરકોમના માલિક અનિલ અંબાણી અબજપતિઓની યાદીમાંથી બહારઃ તેમની સંપતિ ૪ર અબજ ડોલર (ર૯૩૬ અબજ રૂપિયા) થી ઘટી હવે માત્ર ૭.પ અબજ ડોલર એટલે કે ૩૪ અબજ રૂપિયા થઇ ગઇ છે બ્લુચબર્ગ  મુજબ તેમની પુંજી માત્ર ૭૬પ કરોડ થઇ ગઇ છે. ર૦૦૮માં તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી શ્રીમંત વ્યકિત હતા પણ ૧૧ વર્ષમાં તેમની સંપતિ સતત ઘટતી ગઇ છે અને તેમનો કારોબાર માત્ર ૩૬પ૧ કરોડ રૂપિયા થઇ ગયો છે.

(3:48 pm IST)