Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ઘાસચાર કૌભાંડઃ દુમકા ટ્રેઝરી કૌભાંડ કેસમાં ૩૭ આરોપીઓને ૩II વર્ષથી ૧૪ વર્ષની જેલ સજાઃ ૨ કરોડનો આકરો દંડ

પટણાઃ સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે ૧૯૯૧-૯૨ અને ૧૯૯૫-૯૬ દરમિયાન સર્જાયેલ દુમકા ટ્રેઝરી કૌભાંડમાં દોષિત ઠરેલા ૩૭ જેટલા આરોપીઓને ૩IIથી ૧૪ વર્ષની સજા ફટકારી છેઃ તમામ ઉપર ૫૦ લાખથી ૨ કરોડ સુધીના દંડ ફટકારાયા છેઃ પાંચ આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છેઃ આ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સહિત કોઇપણ રાજકીય નેતા જોડાયેલા નથીઃ આ કેસમાં પશુપાલન વિભાગના અધિકારીઓ, ડોકટરો અને કોન્ટ્રેકટરો સામેલ હોવાનું દૈનિક ભાસ્કરની વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ થયુ છે.(૨૨.૧૪)

 

 

(3:56 pm IST)