Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

મણિપૂર સીએમએ માનવ તસ્કરીનો શિકાર ૧૭૯ લોકોને નેપાલ દૂતાવાસને સોપ્યા

મણિપૂરના મુખ્યમંત્રી એન વિરેન સિહએ માનવ તસ્કરીને લઇને ભારત લાવવામાં આવેલ ૧૭૯ નેપાલ નાગરિકોને નેપાલ દુતાવાસને સોપ્યા છે. એને ઇમ્ફાલ, મોરે અને અન્ય જગ્યાની હોટલોથી બચાવવામા આવ્યા. અધિકારીઓને શક છે કે આમા સામેલ ૧૪૭ મહિલાઓને મ્યાનમારના રસ્તે પશ્ચિમી એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશ મોકલવાની યોજના હતી.

(11:47 pm IST)