Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરનો આવતીકાલે જન્મ દિવસ : 19 ફેબ્રુ 2006 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મ થયો હતો : ભારતમાં RSS ના વ્યાપમાં મહત્વનું યોગદાન : ગુરુજી તરીકે સુવિખ્યાત હતા

નાગપુર : આવતીકાલ 19 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક  સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરનો જન્મ દિવસ છે.તેમનો જન્મ 19 ફેબ્રુ 2006 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો  ભારતમાં RSS ના વ્યાપમાં તેમનું મહત્વનું યોગદાન હતું  : તેઓ ગુરુજી તરીકે સુવિખ્યાત હતા 5 જાન્યુઆરી 1973 ના રોજ તેમણે ચિર વિદાય લીધી

 

(9:01 pm IST)