Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૯/૧૧ હુમલામાં બચી ગયેલ અમેરીકી વેપારીની નૈરોબી આતંકી હુમલામાં મોત

નૈરોબી (કેન્યા)માં મંગળવારના થયેલ આતંકી હુમલામાં માર્યા ગયેલ ર૧ લોકોમાં અમેરીકી વેપારી જેસન સ્પિંડલર પણ સામેલ છે. જયારે જેસન અમેરીકામાં ૯/૧૧ ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકી હુમલામાં બચી ગયેલ હતા. અને આ સોમવારે પોતાનો ૪ર મો જન્મદિવસ મનાવવાનો હતો. જેસનની માએ ફેસબુક પર એમની મૃત્યુની જાણકારી આપેલ.

(12:00 am IST)