Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

યુપીમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ એનડીએ સાથે છેડો ફાડ્યો :રાજ્યની બધી સીટ એકલાહાથે લડશે

ઓમપ્રકાશ રાજભરેકહ્યું હ્યું કે ભાજપ આ સમયે કુંભ, રામ મંદિર અને હિન્દુ-મુસ્લિમ મુદ્દાથી પરેશાન

 

લખનૌ :સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે મોટુ એલાન કરીને પ્રદેશનાં રાજ્યના ભાજપ ગઠબંધન સરકારમાંથી વિદાય લીધી છે. બસ્તીમાં રાજભરે કહ્યું કે તે સપા-બસપા ગઠબંધનમાં શામેલ નહીં થાય. અને 25 જાન્યુઆરીના રોજ રાજ્યની બધી 80 બેઠકો પર પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરશે

  . પછાત વર્ગના લોકોને અનામત આપવાથી તેમણે નિરાશા જતાવી હતી. અને આગળ કહ્યું કે તે પોતાના અધિકારો માટે લડે છે. તેમણે કહ્યું કે ભાજપ સમયે કુંભ, રામ મંદિર અને હિન્દુ-મુસ્લિમ મુદ્દાથી પરેશાન છે

(12:50 am IST)