Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

ન ખુલ્યું વિમાનનું લેંડિગ ગિયર, નૌસૈના અધિકારીની સર્તકતાને કારણે દુર્ઘટના ટળી

        ગોવા એરપોર્ટ પર સૂરતથી આવી રહેલ સ્પાઇસજેટનું એક વિમાન મંગળવારના નૌસેના અધિકારીની સર્તકતાને કારણે દુર્ઘટનાનો શિકાર થતા બચી ગયુ.

        વિમાનનો  નોઝ લેડિંગ ગિયર ખુલ્લુ ન હતુ જે જોઇ નૌસેના  અધિકારીએ  તત્કાલી આની જાણકારી એટીસી ટાવરને આપી. આ પછી વિમાનને ન ઉતારવાનો નિર્દેશ આપવામાં આવ્યો. ત્રીજા પ્રયાસમાં વિમાનને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યુ.

(11:44 pm IST)