Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

મુશર્રફ કયારેય દેશદ્રોહી ન હોય શકેઃ પૂર્વ રાષ્‍ટ્રપતિને મોતની સજા પર પાક સેનાની પ્રતિક્રિયા

        પાકિસ્‍તાનની વિશેષ અદાલત દ્વારા રાજદ્રોહના મામલામાં પૂર્ર્વ રાષ્‍ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવ્‍યા પછી  પાકિસ્‍તાની સેનાએ નિવેદન જારી કરી રહ્યું છે કે મુશરર્ફ કયારેય દેશદ્રોહી ન હોઇ શકે.

        સેનાના જણાવ્‍યા અનુસાર મુશરર્ફના કેસમાં  જરૂરી કાનૂની પ્રક્રિયાનું પાલન ન થયુ અને એમને પોતાનો પક્ષ રાખવાનો મોકો પણ ન મળ્‍યો.

 

(11:38 pm IST)