-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 17th December 2019
ડોકટરોએ કહ્યુ - જામિયા પ્રદર્શનકારીઓને ગોળી લાગીઃ પોલીસએ કહ્યું ગોળી નથી ચલાવી
સફદરજંગ હોસ્પિટલના એક ડોકટરએ જણાવ્યુ છે કે નાગરિકતા (સંશોધન) કાનૂનને લઇ જામિયા વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમ્યાન ઘાયલ બે યુવકોને ગોળી લાગી છે.
ડોકટરએ કહ્યું અમને ખ્યાલ નથી એના પર ગોળી કોણે ચલાવી છે દિલ્લી પોલીસએ કહ્યું ત્યાં ગોળી નથી ચલાવવામાં આવી, રબરની ગોળીઓ પણ નહી. શકય છે કે થોડા પ્રદર્શનકારીઓ ટિયર ગેસના છરાથી ઘાયલ થયા હોય. પોલીસએ જામિયામાં ફકત લાઠીચાર્જ કર્યો.
(10:11 pm IST)