Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

અમિતભાઇ શાહનો લલકાર : ગમે તેટલો રાજકીય વિરોધ થાય,મોદી સરકાર ઝુકશે નહીં

તમામ શરણાર્થીઓને નાગરિકતા મળશે અને ભારતીય તરીકે ઉન્નત મસ્તક જીવી શકશે. આ કાનૂન લઘુમતી વર્ગના કોઈપણ વ્યક્તિ પાસેથી નાગરિકતા પાછી છીનવી લેવા માટે નથી. વિરોધ પક્ષ લોકો વચ્ચે ભ્રમ ફેલાવવામાં લાગી પડેલ છે. ખરડામાં એવી કોઈ જોગવાઈ નથી કે લઘુમતી

વર્ગ નાં કોઈ પણ વ્યક્તિ પાસેથી નાગરીકતા છીનવી લેવામા આવે

(8:52 pm IST)