-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 17th December 2019
સીએએ વિરૂદ્ધ પ્રદર્શનો વચ્ચે ઘણા સ્ટેશનો પર નહી રોકાય દિલ્લી મેટ્રો
નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) ને લઇ વિરોધ અને હિંસાની ઘટનાઓને ધ્યાનમાં લઇ દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ સૂચના જારી કરી બતાવ્યું છે કે જામિયા મિલિયા ઇસ્લામિયા, ઉદ્યોગભવન, પટેલ ચોક, લોક કલ્યાણ માર્ગ અને જનપથ મેટ્રો સ્ટેશનો પર ટે્ઇન નહીં રોકાય.
આ સ્ટેશનો સહિત સેન્ટ્રલ સેક્રેટરીએટ સ્ટેશનના નિકાસ/પ્રવેશદ્વાર અસ્થાયી રીતે બંધ કરવામા આવ્યા છે.
(12:00 am IST)