Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017


કલકત્તામાં કોઈ કાર અકસ્‍માત થયો નથી : અમિતાભે સમાચારનુ ખંડન કર્યુ

કલકત્તામાં ફિલ્‍મ અભિનેતા અમિતાભ બચ્‍ચનની કાર સાથે અકસ્‍માત થયાના પ્રસારીત થયેલા સમાચારનું ટવ્‍ટિર પર ખંડન કરતા બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્‍ચને જણાવ્‍યું છે કે તેમની કારને કોઈ અકસ્‍માત નડયો એ સમાચાર ખોટા છે.

દરમિયાન એવી ખબર હતી કે રાજ્‍ય સરકાર અમિતાભ બચ્‍ચને કાર ઉપલબ્‍ધ કરાવનાર ટ્રાવેલ એજન્‍સીને કારણ દર્શક નોટીસ આપી છે.

 

(11:58 pm IST)