Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

આઈઆઈએમ બેંગ્લોરે એસસી કવોટો લાગુ કર્યો

નવી દિલ્હી : આઈઆઈએમ બેંગ્લોરે ૨૦૧૮-૧૯થી શરૂ થનાર પ્રવેશ માટે એસસી અને ઓબીસી કવોટો લાગુ કર્યો. તેની સાથે જ તમામ ૨૦ સંસ્થાઓમાં બેંગ્લોર ભારત સરકારના નિર્દેશ અનુસાર તેને લાગુ કરનાર પ્રથમ સંસ્થા બની ગઈ છે. અહિં આવતા સત્રથી ફેલો પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ (એફપીએમ) કોર્સ માટેના આવેદનમાં આ સુવિધા આપવામાં આવશે.

 

(11:24 am IST)