-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Friday, 17th August 2018
અટલજી ત્રિરંગામાં લપેટાયા :નિકટજનોએ કર્યા અંતિમ દર્શન
રાષ્ટ્રસન્માન સાથે તેઓના દેહને અંતિમદર્શન માટે રખાયો :કાલે ભાજપ કાર્યાલયથી અંતિમ સંસ્કાર માટે લઇ જવાશે
નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું એમ્સમાં સારવાર દરમિયાન નિધન બાદ તેમના પાર્થિવ દેહને દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને લઈ જવાયો છે. ત્યાં રાષ્ટ્રસમ્માન સાથે તેમના દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. 17 તારીખની સવાર સુધી તેમના અંતિમ દર્શન માટે દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. જે બાદ ભાજપ કાર્યાલય પણ અંતિમ દર્શન માટે લઈ જવાશે. અને તે પછી તેમના દેહનું અંતિમ સંસ્કાર માટે લઈ જવાશે.
(12:00 am IST)