Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

૩પ વર્ષ બાદ આર્મીમાં થશે સુધારાઃ બ્રિગેડીયરનું પદ નાબુદ થશેઃ રેન્કમાં કાપ

નવી દિલ્હી : ભારતીય સૈન્ય પોતાના ઓફીસર કેડરમાં વ્યાપક ફેરફાર કરી રહ્યું છે આર્મી પોતાની રેન્કમાં કાપ મૂકશે જે હેઠળ ઓફીસર રેંકમાંથી બ્રિગેડીયરનું પદ સમાપ્ત થશેઃ ૩પ વર્ષ બાદ ફેરફાર થશેઃ ૧ર લાખની આર્મીમાં ૪ર૦૦૦ ઓફીસરો છેઃ સૈન્ય પોતાની વર્તમાન ૯ ઓફીસર રેન્કમાં ઘટાડો કરી તેને ૬ કે ૭ કરી શકે છેઃ બ્રિગેડીયરની પદ નાબુદ થવાનો અર્થ એ છે કે કર્નલના પદ પર તૈનાત ઓફીસર પ્રમોશન મેળવી સીધો મેજર જનરલ બની શકશે.

(4:28 pm IST)