Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સંઘએ ચીની સેનાના હિંસક રવૈયાની નિંદા કરીઃ જાંબાજ જવાનોના બલિદાનને નમન

નાગપુરઃ આરએસએસએ ચીન સરકાર અને તેની સેનાના આક્રમક અને હિંસક કાર્યની કડક નિંદા કરતાં કહ્યું ભારતીય સૈનિકોએ દેશના આત્મસમ્માનની  રક્ષા માટે પોતાના જીવન બલિદાન કર્યા છે.

મોહન ભાગવત અને ભૈયાજી જોષીએ શ્રધ્ધાંજલી અર્પણ કરી દેશ તરફથી શહીદ સૈનિકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી.

(12:30 am IST)