Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

દિલ્લીની હોટલોમાં લાગશે કોરોના રોગિયો માટે ૩૫૦૦ બેડ

નવી દિલ્લીઃ વિભિન્ન હોટલો દ્વારા દિલ્લી સરકાર કોરોના રોગિયો માટે લગભગ ૩૫૦૦ અતિરિક બેડની વ્‍યવસ્‍થા કરશે. આ સિલસિલામાં દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ પાંચ સિતારા સૂર્યા  હોટલની મુલાકાત લીધી સૂર્યા હોટલમાં આ અઠવાડીયાથી કોરોના રોગીયોનો ઉપચાર શરૂ કરવામા આવશે. સૂર્યા હોટલને હોલી ફેમિલી હોસ્‍પિટલ સાથે જોડવામા આવેલ છે.

(12:00 am IST)