Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સિદ્ધુની પત્નીને અમૃતસરથી ટીકીટ આપવાની હતી, એમણે ઠુકરાવીઃ પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહની ટીપ્પણી

પંજાબના મુખ્યમંત્રી અમરીંદરસિંહએ કહયુ છે કે એમણે મંત્રી નવજોતસિંહ સિધ્ધુની પત્ની નવજોતકૌર  સિધ્ધુને ચંદીગઢથી કોંગ્રેસની ટીકીટ ન મળ્યા પછી  એમણે અમૃતસર અથવા ભટીંડાથી ચૂંટણી લડવાની પેશકેશ કરી પણ એમણે મના કરી દીધેલ. નવજોતને અમૃતસરથી ટીકીટ ન મળવા માટે અમરિંદરને જવાબદાર ગણ્યા છે.

(12:28 am IST)