Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મમતાએ પોતાનું નામ બદલી નાખવું જોઇએ : એનામાં મમતા નથીઃ બીજેપી ઉપાધ્યક્ષ શ્યામ જાજ

બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજૂએ ગુરૂવારના કહ્યું મમતાએ પોતાનું નામ બદલી નાખવું જોઇએ. કારણ એનો વ્યવહાર અને રાજનીતિનો તરીકો એના નામથી મેળ નથી ખાતો. અને એનામા મમતા નથી. એમણે કહ્યું મમતા બેનરજી ચૂંટણીમાં હારની આશંકાને લઇ માનસિક સંતુલન ગુમાવી ચુકી છે.

(12:18 am IST)