Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આ હાલતનો ખુલાસો કરીશ જે એની મોતનું કારણ બની : રોહિત શેખરની માં

ઉતરપ્રદેશ અને ઉતરાખંડના દિવંગત મુખ્યમંત્રી એન.ડી. તિવારીની પત્ની ઉજજવલા તિવારીએ કહ્યું ે કે એમના ૩૯ વર્ષના પુત્ર રોહિત તિવારીનુ મૃત્યુ પ્રાકૃતિક રૂપથી થયુ છે પણ તે આ હાલતનો ખુલાસો કરશે જે રોહિતની મોતનુ કારણ બને રોહિતને સાકેતને (ઁદિલ્લી) મેકસ હોસ્પિટલમા મૃત અવસ્થામા લાવવામા આવેલ

(12:04 am IST)