Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

શાંતિ સેનાની સેવાઓ માટે યુએન પર ભારતનું સર્વાધિક લેણું: ચૂકવવાના છે રૂ. ર૬૪ કરોડ

સંયુકત રાષ્ટ્ર (યૂએન) મહાસચિવ એંટોનિયા ગુટેરેશેએ સંસ્થાની નાણાકીય હાલતો પર ચિંતા જાહેર કરતા જણાવ્યૂ છે કે દુનિયાભરમા ભારતીય શાંતિ સેનાની સેવાઓ માટે માર્ચ ર૦૧૯ સુધી યૂએન પર ભારતનું સર્વાધિક રૂ. ર૬૪ કરોડ લેણુ છે. ૧૯૪૮ થી ચાલુ શાંતિ સુરક્ષા અભિયાનોમા઼ સૌથી વધારે ભારતીય શાંતિ સૈનિકોની મોત થઇ છે.

(11:48 pm IST)