Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ગરીબોને નથી મળ્યો શેર બજારની તેજીનો ફાયદો : અબજોપતિ રોકાણકાર ઝુનઝુનવાલા

અબજોપતિ રોકાણકારક રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું છે કે ગરીબોને છેલ્લા ચાર દશકા દરમ્યાન શેર બજારમાં આવેલ તેજીનો ફાયદો નથી મળ્યો. જયારે શેર બજારમાં તેજી હોવા છતાં એમણે રોકાણકારોને કહ્યંુ આમ ચૂંટણીઓના પરિણામ આવતા સુધી રોકાણકારોએ બચવું જોઇએ. ઝુનઝુનવાલાએે કહ્યું ચૂંટણીઓમાં બીજેપીને સ્પષ્ટ બહુમતિ નહી મળે પરંતુ તે સરકાર બનાવશે.

 

ૂૂંં

(11:16 pm IST)