Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

નરેન્દ્રભાઈએ મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી

રાજકોટઃ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાવિર જન્મ કલ્યાણકના પાવન પર્વે દેશવાસીઓને ટ્વીટ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્રભાઈએ જણાવ્યુ કે પ્રભુ મહાવિરના અનુકરણીય ઉપદેશોએ શાંતિ, સંવાદીતા, ભાઈચારા અને અહિંસાની ભાવના આપણને શીખવી છે. ભગવાન મહાવિરના આશિર્વાદ દેશવાસીઓના જીવનમાં સુખ અને સુખાકારી આપે.

(3:26 pm IST)