Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ઉપવાસ પહેલા તોગડીયા - સુરેન્દ્રકાકા વચ્ચે મહત્વની મંત્રણા ચાલુ : ઉપવાસ મુલત્વી રહેશે ?

ઉપવાસ પહેલા ડો. તોગડીયાને મળતા ભાજપના નેતા સુરેન્દ્રકાકા  (સુરેન્દ્રભાઇ પટેલ) : તેમણે કહયું કે ભાજપ રામમંદિરનો મુદ્દો ભુલ્યો નથી, ડો. તોગડીયા અમારા સાથી છેઃ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે સુરેન્દ્રકાકા અને પ્રવિણભાઇ વચ્ચે બેઠક યોજાઇઃ ઉપવાસ મુલત્વી રહેશે કે કેમ ? ભારે ચર્ચાતો પ્રશ્ન

(11:18 am IST)