Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા વધુ બે બોટ અને 11 માછીમારોનું અપહરણ : કરાંચી બંદરે લઇ જવાયા

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા વધુ બે બોટ અને 11 માછીમારોનું અપહરણ કરાયું છે પાકિસ્તાન મેરિન સિક્યુરિટી દ્વારા અપહરણ કરાયેલ માછીમારોને કરાંચી બંદરે લઇ જવાયા છે અગાઉ ૫ થી ૬ દિવસ પહેલા પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા છ બોટ અને 20માંથી મારવાનો અપહરણ કરી ગયા બાદ વધુ બે બોટ અને 11 માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી અપહરણ કરી કરાચી બંદરે લઈ જવામાં આવેલ છે

(12:00 am IST)