Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

પુલવામાં હુમલામાં શહીદોના પરિવારજનોને રૂ. પ૧ લાખ આપશે સિદ્ધિવિનાયક ટ્રસ્ટ

મુંબઇમાં આવેલ  સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટએ પુલવામાં હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને  રૂ. પ૧ લાખ સહાયતા રાશિ આપવાનુ એલાન કર્યુ છે. જયારે ઉત્તરાખંડ આઇએએસ એશોસીએશનના સભ્યોએ પણ ૧ દિવસનું વેતન શહીદોના પરિવારો માટે મદદ તરીકે આપવા એલાન કર્યુ હતુ.

(12:17 pm IST)