Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

પુલવામાં આતંકી હુમલાના વિરોધમાં મુંબઇમાં રોકવામા આવી રેલ સેવા- પથ્થરમારો કર્યો

પુલવામાં આતંકી હુમલાના વિરોધમાં મુંબઇના નાલા સોપારામાં લોકોએ રેલ સેવાને રોકી જેથી આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો. અહેવાલ પ્રમાણે  નાલાસોપારામાં લોકોએ ટ્રેન પર પથ્થરમારો પણ કર્યાે. જયારે નાલા સોપારાની સાથે વિરાર વિસ્તારમાં દુકાનો અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનો બંધ રાખવામા આવ્યા. અને સ્થાનીય બસોને  જબરદસ્તીથી રોકવામાં આવી.

(12:00 am IST)