Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

2019માં પ્રમુખ સ્વામી મહારાજનો 99 મો જન્મ જયંતિ મહોત્સવ મુંબઇમાં યોજાશે

મુંબઇના 11000 હરિભક્તોની આગ્રહભરી વિંનતીમહંતસ્વામીએ સ્વીકારી

 

રાજકોટ ;રાજકોટના આંગણે પૂ,પ્રમુખસ્વામી મહારાજનો 98મોં જન્મ જયંતી મહોત્સવની ભાવભેર ઉજવણી બાદ વર્ષ 2019માં પ્રમુખસ્વામી મહારાજનો 99મોં જન્મજ્યંતિ મહોત્સવ મુંબઈમાં યોજાશે પૂ,મહંત સ્વામી મહારાજએ જાહેરાત કરી હતી

   મુંબઇના 11000 હરિભક્તોની આગ્રહભરી વિંનતી કરી હતી મુંબઈના 1100 હરિભક્તોએ  મહંત સ્વામીને મુંબઈમાં ઉજવણી કરવાનું કહ્યું હતું જેનો મહંત સ્વામીએ સ્વીકાર કર્યો હતો

ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ની ઉજવણી થશે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહી શકતા તેમણે ખાસ સંદેશો પાઠવ્યો છે.

(12:00 am IST)