Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ભારતએ પ્રથમ માનવ અંતરિક્ષ અભિયાન માટે વાયુસેનાના ૧ર પાયલોટ પસંદ કર્યા

         ભારતીય વાયુસેનાએ રશિયન અંતરિક્ષ વિશેષજ્ઞોની મદદથી ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ અભિયાન માટે ૬૦ આવેદનોમાંથી ૧ર પાયલોટ પસંદ કર્યા છે.

         પસંદ થયેલ પાયલોટમાંથી ૭ પ્રશિક્ષણ માટે રૂસમા છે. વાયુસેનાએ ઇન્સ્ટીટયુટ ઓફ એરોસ્પેસ મેડીસીનના ચીફ સીલેકશન ઓફીસરએ જણાવ્યું કે વધુ પડતા પાયલોટોને ડેંટલના કારણોથી અયોગ્ય  ઠેરવવામા આવ્યા છે.

(11:59 pm IST)