Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બીજા જાકિર નાઇક બનવા જઇ રહ્યા છે ઓવૈસી, વધારે બોલ્યા તો દેશમાં કાનૂન છેઃ કેન્દ્રીય મંત્રી સુપ્રીયોની ટિપ્પણી

        અયોધ્યા જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી એઆઇએમઆઇએમ પ્રમુખ અસદૂદિન ઓવૈસીના નિવેદનો પર  કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ કહ્યું છે કે ઓવૈસી બીજા જાકીર નાઇક બનવા જઇ રહ્યા છે.

         જો તે જરૂરતથી વધારે બોલશે તો દેશમાં અમારી પાસે કાનૂન વ્યવસ્થા છે. ઓવેૈસીએ એક મેગેઝીનને કહ્યું છે મારે મારી મસ્જિદ પાછી જોઇએ.

         સુપ્રીમ કોર્ટ બેશક સર્વોચ્ચ પણ એવું નથી કે ભુલ ન કરી શકે અયોધ્યા ફેંસલાને લઇ ઓવૈસીએ આ નિવેદન આપ્યું.

(11:27 pm IST)