Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

દુર્ગા પૂજા સમિતિયોને રૂપિયા પ૦,૦૦૦નું અનુદાન કેમ આપ્યું ? હાઇકોર્ટએ બંગાળ સરકાર પાસે જવાબ માંગ્યો

કલકતા હાઇકોર્ટએ પશ્ચિમ બંગાળ સરકારને દુર્ગા પૂજા સમિતિયોને રૂપિયા પ૦,૦૦૦ અનુદાન આપવાના એના નિર્ણય પર જવાબ માંગ્યો છે. કોર્ટએ પૂછયું કે શું આવા ખર્ચાઓ માટે સરકારએ કોઇ દિશા નિર્દેશ આપ્યા હતા કારણ આ સાર્વજનિક ધન છે. જવાબમાં રાજય સરકારએ કહ્યું કે કોવિડ-૧૯ને લઇ જાગરૂકતા ફેલાવવા, માસ્ક, સેનીટાઇઝર ખરીદવા માટે અનુદાન આપ્યું હતું.

(12:22 am IST)