Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

નરેન્દ્રભાઈની બિહાર રેલીઓમાં એક લાખથી વધુ જનમેદની ઉમટી પડવા સંભાવના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારની ચૂંટણીઓ માટે 12 જંગી રેલીઓને સંબોધવાના છે. બિહાર ભાજપે આ રેલીઓ માટે ત્રણ મોટા જંગી મેદાનો અલગ તારવ્યા છે. એવી ધારણા છે કે પ્રત્યેક રેલીમાં એકાદ લાખ લોકોથી પણ વધુ જન સૈલાબ ઉમટી પડશે.

(11:02 pm IST)