Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અભિનેતા સુશાંતસિંહના કેસમાં તપાસ ખતમ થવાની ખબરો ને સીબીઆઇએ નકારી કહ્યું તપાસ ચાલુ છે

નવી દિલ્હી : થોડા મીડિયા રિપોર્ટસમાં સીબીઆઇએ સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં તપાસ પુરી કરી લીધી છે. કહ્યા પછી એજન્સીએ એને રદ કરતા નિવેદન જારી કર્યુ એજન્સીએ કહ્યું સુશાંતના મોત પર સીબીઆઇની તપાસ ચાલુ છે થોડા મીડિયા રિપોર્ટસ છે કે સીબીઆઇ પરિણામ સુધી પહોંચી ગઇ છે. આ બધું અફવાઓ અને ખોટી સુચના પર આધારિત છે.

(9:43 pm IST)