Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પંજાબ સરકારએ સરકારી નોકરીયોમાં ૩૩ ટકા મહિલા આરક્ષણને આપી મંજુરી

પંજાબ સરકારએ પંજાબ સિવિલ સેવા (મહિલાઓ માટે પદોનું આરક્ષણ) નિયમ ર૦ર૦ને મંજુરી આપી દીધી. આ નિર્ણયથી રાજયની સરકારી નોકરીયોમાં સીધી ભર્તિઓમાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ મળશે. જયારે મુખ્યમંત્રી અમરિંદર સિંહની કેબિનેટએ યુવાઓને રોજગાર આપવાના હેતુથી રાજય રોજગાર યોજના ર૦ર૦-રરને પણ મંજુરી આપી.

 

(11:28 pm IST)