Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વાતચીત માટે પાકિસ્તાનને સંદેશ મોકલવાના દાવાનું ભારતએ કર્યું ખંડન

ભારત એ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનના વિશેષ સહાયક (રાષ્ટ્રીય સુરક્ષા)ના આ દાવાનું ખંડન કર્યું છે જેમાં એમણે કહ્યું હતું કે ભારતએ વાતચીત માટે પાકિસ્તાનને સંદેશ મોકલ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું અમારી તરફથી આવો કોઇ સંદેશ નથી મોકલવામાં આવ્યો. ઘરેલૂ વિફલતાઓથી ધ્યાન હટાવવાની પાકિસ્તાનની કોશિશ છે.

(10:58 pm IST)