Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

હિંદુત્વવાદ મનમાં છે પણ દેશ સેકયુલર બંધારણથી ચાલે છેઃ રાજયપાલના પત્ર પર શિવસેના નેતા સંજય રાઉત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્રમાં રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ શું આપ અચાનક સેકયુલર બની ગયા છો ? સવાલ પર શિવસેના નેતા સંજય રાઉતએ કહ્યું હિંદુત્વવાદ અમારા મનમાં છે પણ દેશ બંધારણથી ચાલે છે જે સેકયુલર છે એમણે કહ્યું રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પણ રાજયપાલને પૂછવું જોઇએ કે શું આપ સેકયુલર છો યા નહીં ?

(10:57 pm IST)