Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પંજાબમાં બંધ રહેશે સિનેમા ઘર, કડક કોવિડ-૧૯ પ્રોટોકોલ સાથે રામલીલા આયોજનને અનુમતિ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલએ બતાવ્યું કે રાજય સરકારએ મલ્ટીપ્લેકસ, સિનેમા ઘર અને મનોરંજન પાર્કોને બંધ રાખવાનો  નિર્ણય કર્યો છે. ઠુકરાલએ બતાવ્યું જો કે રામલીલા આયોજનોને સખ્ત કોવિડ-૧૯ પ્રોટોકોલ સાથે અનુમતિ આપવામાં આવશે જેની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીની કોવિડ-૧૯ સમીક્ષા બેઠક પછી ઘોષિત કરવામાં આવશે.

(10:57 pm IST)