Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

દિલ્હી પોલીસ બંધ કરી શકે છે 11 લોકોની સામુહિક આપઘાતનો બુરાડી કેસ

નવી દિલ્હી :દિલ્હીના બુરાડી વિસ્તારમાં 11 લોકોના એક સાથે થયેલા મોત અંગેનો કેસ પોલીસ ટૂંક સમયમાં બંધ કરી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલો ષડયંત્ર સાથે જોડાયેલો નથી અને કોઇ બહારનો માણસ આ કેસમાં સામેલ નથી

 . સીબીઆઈની સીએફએસએલની મનોવૈજ્ઞાનિક એટોપ્સના રિપોર્ટમાં આ બાબત જણાવવામા આવી છે. સ્થળ ઉપરથી મળેલા રજીસ્ટરોથી જાણવા મળ્યું છે કે, આ બધુ અનુષ્ઠાનના કારણે થયું છે.

(6:11 pm IST)