Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કેનેડાના નિવાસીઓ-નાગરિકો પોતાના ઘરમાં જ રહે અને જરૂરી ન હોય તેવી મુસાફરી ન કરે

કોરોના વાયરસના કેસો ઝડપભેર વધતા ટુડોએ તાકીદના ઈમરજન્સી પગલાં લીધા

 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ કહ્યું છે કે કેનેડાના નિવાસીઓ-નાગરિકો પોતાના ઘરમાં જ રહે અને જરૂરી ન હોય તેવી મુસાફરી ન કરે. આ પહેલા જ કેનેડાએ તેની સરહદો કેનેડાના નિવાસીઓ ન હોય તેવા તમામ માટે સીલ કરી દીધી છે. કેનેડામાં પણ કોરોના વાયરસના કેસો ઝડપભેર વધી રહ્યા હોય ટુડોએ તાકીદના ઈમરજન્સી પગલાં લીધા છે

(12:24 am IST)