Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસને લઇ આઇઆઇટી કાનપુરએ આપ્‍યા નિર્દેશઃ ઘણા વિભાગોના વિદ્યાર્થીઓને કહ્યું હોસ્‍ટેલ ખાલી કરો

           કોરોના વાયરસને લઇ આઇઆઇટી કાનપુરએ બધા સ્‍નાતક, એમબીએ અને પ્રથમ વર્ષના એમટેક, એમડી, એમએસના વિદ્યાર્થીઓને ૧૯ માર્ચ સુધીમાં હોસ્‍ટેલ ખાલી કરવા માટે કહેવામાં આવ્‍યુ.

            ફકત પીએચડી, બીજુ વર્ષ એમટેક, એમડી, એમએસ અને પાંચમા વર્ષ ડિગ્રીધારી વિદ્યાર્થીઓને ૧૯ માર્ચ સુધી હોસ્‍ટેલમા રહેવાની અનુમતિ રહેશે.

(10:23 pm IST)