Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પંજાબની એક વ્યક્તિનું ચાલુ ફ્લાઈટે મોત : ડોકટરો પોસ્ટમોર્ટમ કરતા ડરે છે

નવી દિલ્હી : મલેશિયાથી પરત ભારત ફરી રહેલ પંજાબની એક વ્યક્તિ હુકુમસિંહની વિમાનમાં મૃત્યુ થયું છે,મૃત અવસ્થામાં તેમળી આવેલ,મલેશિયામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે,હોસ્પિટલના કેટલાક ડોકટરો કોરોનાના ચેપના ભયથી પોસ્ટમોર્ટમ કરતા અચકાય છે,મૃત્યુનું કારણ જાણવા મળત્યુ નથી,વિમાન અમૃતસર લેન્ડ થયું હતું ત્યારે જ તેના મૃત્યુની જાણ થયેલ

(10:16 pm IST)