Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

દિલ્હીમાં પ૦ થી વધુ લોકોને એકઠા થવા ઉપર પ્રતિબંધઃ શાહીન બાગનું શું થશે?

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી સીએમ કેજરીવાલે દિલ્હીમાં પ૦થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છેઃ શાહીન બાગમાં ભેગા થયેલા લોકોનું શું થશે? ઉઠતા સવાલ

(3:53 pm IST)