Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાજસ્થાન સરકારના લેખિત આશ્વાસન પછી ૯ મા દિવસે ગુર્જર આરક્ષણ આંદોલન ખત્મ

આરક્ષણ પર રાજસ્થાન સરકારએ લેખીત આશ્વાસન આપ્યા પછી ગુર્જર સમુદાયએ પોતાનું આંદોલન ૯ મા દિવસે ખતમ કરી દીધુ. ગુર્જર નેતા કિરોડસિંહ બૈસલાના પુત્ર વિજય બૈંસલાના જણાવ્યા પ્રમાણે  સરકારએ આશ્વાસન આપ્યું છે કે જો વિભાનસભાથી પારિત આરક્ષણ સબંધિત બિલની સામે કાનૂની અડચણો આવશે તો તે એમના સમુદાયની સાથે ઉભા રહેશે.

(11:58 pm IST)