Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

પુલવામાં હુમલા પછી અભયસિંહ ચૌટાલાએ પોતાની પાકિસ્તાન યાત્રા રદ કરી

આઇએનએલડી નેતા અભયસિંહ ચૌટાલાએ પુલવામાં હુમલા પછી પાકિસ્તાનના લાહોર જવાનો પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે. દિલ્હીની એક અદાલતએ  આવકથી વધારે સંપતિ મામલામાં આરોપી ચૌટાલાને આ યાત્રાની અનુમતી આપી હતી.  અહેવાલ પ્રમાણે ચૌટાલા એક લગ્ન સમારંભમાં સામેલ થવા માટે લાહોર જવાના હતા.

(11:53 pm IST)